ઈ-ન્યુઝલેટર | # ૧ - ફેબ્રુઆરી ૨૦૧૭

શ્રી રવિશંકર વ્યાખ્યાનમાળાનું ચૌદમું વ્યાખ્યાન: ડૉ.રતન પારિમૂ આપશે, વિષય: ગુજરાતી શૈલી અને જૈન હસ્તપ્રત ચિત્રકલા. તા. ૧૮-૨, સાંજે ૫ વાગે.


વલસાડ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા સંસ્કાર મિલન, વલસાડ અને લાયન્સ ક્લબ ઑફ બલસારના સંયુક્ત ઉપક્રમે ઉશનસ વ્યાખ્યાનમાળા અંતર્ગત વક્તવ્ય આપશે: પ્રા. સંધ્યા ભટટ, વિષય: સદમાતાનો ખાંચો અને... તા. ૨૬-૨-૨૦૧૭, સમય: ૪ વાગે. સ્થળ: લાયન્સ હૉલ, જવાહરનગર સોસાયટી, વલસાડ.


મુંબઈ: તારાબહેન મંગળદાસ વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી સેજલ શાહનું વક્તવ્ય. વિષય: સમય: બપોરે ૧૨ વાગે. સ્થળ: SNDT આર્ટ્સ કૉલેજ, મુંબઈ.


રવીન્દ્રનાથનાં નાટકો-'મુક્તધારા', 'રક્ત કરબી' અંગે ચર્ચા- નિરંજન ભગત, અનિલા દલાલ, રાજેન્દ્ર પટેલ, સુજ્ઞા શાહ, શૈલેશ પારેખ.તા.૮-૨, ગુજરાતી સાહિત્ય પરિષદ. આ લીન્ક પરથી મેળવી શકાશે.




પરબ



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad