શોકાંજલિ સભા:  
તા.૨૭-૩: વિદેહ થયેલા આપણા નીચેના સર્જકોને શોકાંજલિ આપવા સભાનું આયોજન -હસમુખ બારાડી, તારક મહેતા, ચિનુ મોદી, પ્રાણજીવન મહેતા. સમય: સાંજે ૬ કલાકે; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
      
 
     
        વક્તવ્ય  
તા.૩૧-૩: ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી પ્રકાશ ન. શાહનું વક્તવ્ય; વિષય: કાકાસાહેબ કાલેલકરની વિચારયાત્રા'. સમય: સાંજે ૪ કલાકે; સ્થળ: ગૂજરાત વિદ્યાપીઠ.  
      
 
     
        રવીન્દ્ર ભવન 
તા.૫-૪: રવીન્દ્ર ભવન અંતર્ગત શ્રી મણિલાલ હ. પટેલનું વ્યાખ્યાન, 'રવીન્દ્રનાથના નિબંધોમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ', બુધવાર, ૫ એપ્રિલ, સાંજે ૬.૩૦; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
   
  
  
   
	
        
     
        
         
        
 
 
 
	 |