ઈ-ન્યુઝલેટર | # ૧ - જાન્યુઆરી ૨૦૨૦

આગામી કાર્યક્રમો






પુસ્તક પ્રદર્શન - તા.૧૭ જાન્યુઆરીથી

શ્રી લાભશંકર ઠાકરના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી નાટકોનાં પુસ્તકોનું પ્રદર્શન: તા.૧૭ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૦. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

વડોદરા: તા.૧૯ જાન્યુઆરી

એક નોખી બપોર, એક અનોખી સાંજ: 'કલ્યાણગ્રામ' થી 'કલ્પતરૂ': ગુજરાતી નવલકથામાં યુટોપિયા અને ડિસટોપિયાની એક જાંચ; તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૦. સ્થળ: બળવંત પારેખ સેન્ટર ઓફ જનરલ સિમેન્ટીક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સિઝ, રેલ્વે સ્ટેશન પાછળ, અલકાપુરી તરફ, વડોદરા.

સ્વાયત્તતા સંમેલન - ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા

પરબ

પરબ - ડાઉનલોડ



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad