ઈ-ન્યુઝલેટર | # ૧ - ઑગસ્ટ ૨૦૧૫



પરબ ૨૦૧૫- આર્કાઈવ્ઝ

  પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ
૨૦ ઑગસ્ટથી : ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમના વર્ગો શરૂ થનાર છે. સંપર્ક સરનામું - ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૯.
 
  અડતાલીસમું અધિવેશન:
અડતાલીસમું અધિવેશન: ગુજરાતી સાહિત્ય પરિષદનું અડતાલીસમું અધિવેશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટના યજમાનપદે ભુજ મુકામે તારીખ ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ યોજાશે.




આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Aug01-15:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad