
પરબનો નવીન અંક
બંધારણ બાબત:
ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં સુધારા-વધારા કરવાના હોવાથી ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ સભ્યોને સૂચનો મોકલવા વિનંતી છે.
- મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ.
ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યો જોગ
ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્યો/સંવર્ધક સભ્યો/ દાતા સભ્યોને જાણ કરવાની કે પોતાનો ફોટોગ્રાફ, સહીનો નમૂનો, ઓળખનો પુરાવો તેમજ સરના,ઉં પરિષદ કાર્યાલયને ૩૦ મે, ૨૦૧૭ સુધીમાં મોકલવાનું રહેશે.
- મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ.
માનદ સેવાની જરૂર
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મ.ગ્રંથાલયના વિવિધ કામો માટે યોગ્ય માનદ સેવાની જરૂર છે. રસ ધરાવતા વ્યક્તિઓએ સંપર્ક કરવા વિનંતી.
- ગ્રંથાલય મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ.
|