વક્તવ્ય
તા.૨૯-૫-૧૯: કવિલોક ટ્રસ્ટ સંચાલિત વિશ્વ કવિતા કેન્દ્ર ઉપક્રમે સિલ્વિયા પ્લાથની કવિતા પર પ્રફુલ્લ રાવલનું વક્તવ્ય. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, સમય: સાંજે ૭ વાગ્યે.
બ.ક.ઠાકોરથી લા.ઠા.
તા.૩૦-૫-૧૯: ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે બ.ક.ઠાકોરની સાર્ધ શતાબ્દી નિમિત્તે 'બ.ક.ઠાકોરથી લા.ઠા.: કાવ્યબાનીની શોધ' પર સિતાંશુ યશશ્ચન્દ્રનું વક્તવ્ય. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, સાંજે ૬ વાગ્યે.
<