ઈ-ન્યુઝલેટર | # ૧ - માર્ચ ૨૦૧૫

પરબ ૨૦૧૫

  • નવીન અંક



  • પરબ આર્કાઈવ્ઝ
  • આગામી કાર્યક્રમો:


    તા.૧લી એપ્રિલ, બુધવાર - રવીન્દ્ર ભવન: ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે રવીન્દ્રનાથનાં ગીતોનો રસાસ્વાદ. પ્રસ્તુતિ: સુજ્ઞા શાહ અને શૈલેશ પારેખ. તા.૧લી એપ્રિલ, સાંજે ૬.૦૦. સ્થળ: ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. આપને અને સૌ રસિકોને હાર્દિક નિમંત્રણ. કાદંબરીદેવીની સ્મૃતિમાં લખાયેલાં મનાતાં રવીન્દ્રનાથ ટાગોરનાં ચાર ગીતો અને એક ગદ્યકાવ્ય: - તુમિ રબે નીરબે (૧૮૯૫, પ્રેમ) – સ્વપ્ને આમાર (૧૯૩૯, પ્રકૃતિ) - ઓગો શોનો કે બાજાય (૧૮૮૬, પ્રેમ) - એમોન દિને તારે બલા જાય (૧૮૮૯, પ્રેમ) – મેઘલા દિને (ગદ્યકાવ્ય, ૧૯૧૬) આ કાર્યક્રમની વિશેષતા: ઇતિહાસ, જન્મકથા, કાવ્યમય ખૂબીઓ, સંગીત/પઠન અને શક્ય હોય ત્યાં દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા દરેક રચનાની પ્રસ્તુતિ અને તેના સ્વરૂપ અને અર્થનું અસાધારણ ઉદ્ઘાટન.

    તા.૭મી એપ્રિલ, મંગળવાર - ગ્રંથવિમર્શ: અભ્યાસી વક્તાઓ દ્વારા આસ્વાદ તેમજ પ્રશ્નોત્તરરૂપ ચર્ચા, તા.૭ એપ્રિલ, ૨૦૧૫, મંગળવાર. સાંજે સાડા પાંચ વાગે. પુસ્તક ૧) છબિ ભીતરની ૨) વિભાજનની વ્યથા ૩) સલામ મંજુ ઝવેરી





    આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
    Mar01-15:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

    ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
    e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad