ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : પ્રજારામ રાવળ

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
મુખ્ય પૃષ્ઠ | લાઇબ્રેરી | પ્રવૃત્તિઓ | ઓનલાઇન-વેચાણ | પ્રસંગો-કાર્યક્રમો | ફોટો ગૅલરી | સહાય | સંચાલન | ઈ – બુક્સ |
કેટેલોગ વિશે |
ડેટાબેઝ |
હસ્તપ્રત |
ફોટોગ્રાફ |
માર્ગદર્શન |
પ્રોત્સાહન |
શિક્ષણ |
અનુવાદ |
વ્યાખ્યાનમાળા/સમિતિ |
પ્રકાશન |
દ્રશ્ય-શ્રાવ્ય |
પુસ્તકો |
જોડણીકોશ |
ફોટોગ્રાફ |
ઈ-સંગ્રહ |
સીડી |
ભેટ |
અન્ય |
આગામી કાર્યક્રમ |
સાહિત્ય સેમિનાર |
કાવ્યપઠન |
બાળવિભાગ |
માન્યતા |
સમાચાર |
અન્ય |
સાહિત્ય સર્જકો |
કાર્યક્રમો |
ભૂતપૂર્વ પ્રમુખો |
વર્તમાન (પ્રકાશ ન શાહ)રીશે |
ભૂતપૂર્વવઝ |
વર્તમાન કીર્તિદા એસ શારત |
ભૂતપૂર્વ |
ટ્રસ્ટીશ્રીઓ |
કાર્યવાહક સમિતિ |
મધ્યસ્થ સમિતિષ |
કર્તા પરિચય:પ્રજારામ નરોત્તમ રાવળ (૩-૫-૧૯૧૭, ૨૮-૪-૧૯૯૧): કવિ, અનુવાદક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ. મેટ્રિક થઈ ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક. ૧૯૫૪થી ૧૯૭૨ સુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને એ પછી ૧૯૭૫ સુધી આચાર્ય. વ્યવસાયે વૈદ.અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે. વિવિધ ઋતુઓ અને પ્રકૃતિના વિવિધ દૃશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે. ગીત, સોનેટ અને છંદોબદ્ધ રચનાઓમાં ગીતો વિશેષ નોંધપાત્ર છે. |