ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મનુભાઈ જોધાણી

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
મુખ્ય પૃષ્ઠ | લાઇબ્રેરી | પ્રવૃત્તિઓ | ઓનલાઇન-વેચાણ | પ્રસંગો-કાર્યક્રમો | ફોટો ગૅલરી | સહાય | સંચાલન | ઈ – બુક્સ |
કેટેલોગ વિશે |
ડેટાબેઝ |
હસ્તપ્રત |
ફોટોગ્રાફ |
માર્ગદર્શન |
પ્રોત્સાહન |
શિક્ષણ |
અનુવાદ |
વ્યાખ્યાનમાળા/સમિતિ |
પ્રકાશન |
દ્રશ્ય-શ્રાવ્ય |
પુસ્તકો |
જોડણીકોશ |
ફોટોગ્રાફ |
ઈ-સંગ્રહ |
સીડી |
ભેટ |
અન્ય |
આગામી કાર્યક્રમ |
સાહિત્ય સેમિનાર |
કાવ્યપઠન |
બાળવિભાગ |
માન્યતા |
સમાચાર |
અન્ય |
સાહિત્ય સર્જકો |
કાર્યક્રમો |
ભૂતપૂર્વ પ્રમુખો |
વર્તમાન (પ્રકાશ ન શાહ)રીશે |
ભૂતપૂર્વવઝ |
વર્તમાન કીર્તિદા એસ શારત |
ભૂતપૂર્વ |
ટ્રસ્ટીશ્રીઓ |
કાર્યવાહક સમિતિ |
મધ્યસ્થ સમિતિષ |
કર્તા પરિચય:મનુભાઈ લલ્લુભાઈ જોધાણી (૨૮-૧૦-૧૯૦૨, ૧૯૭૯): બાળસાહિત્યકાર, લોકસાહિત્યસંપાદક. જન્મ બરવાળા (તા.ધંધુકા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લીંબડીમાં. ૧૯૨૦થી બરવાળામાં શાળાશિક્ષક. ૧૯૩૦માં રાજીનામું આપી સત્યાગ્રહની લડતમાં જોડાયા. ત્યારબાદ અમદાવાદ ખાતે જીવણલાલ અમરશી પુસ્તકવિક્રેતાની પેઢીમાં. ‘સ્ત્રીબોધ’ના સહાયક તંત્રી. ‘સ્ત્રીજીવન’ના તંત્રી.ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્ય અને લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે આ લેખકે મહત્ત્વની કામગીરી કરી છે. તળપદી શૈલીમાં વાર્તારસ સાથે રસલ રજૂઆત કરતી અનેક લોકભોગ્ય શ્રેણીઓ એમણે આપેલી છે. |