ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મનુભાઈ જોધાણી

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:મનુભાઈ લલ્લુભાઈ જોધાણી
(૨૮-૧૦-૧૯૦૨, ૧૯૭૯): બાળસાહિત્યકાર, લોકસાહિત્યસંપાદક. જન્મ બરવાળા (તા.ધંધુકા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લીંબડીમાં. ૧૯૨૦થી બરવાળામાં
શાળાશિક્ષક. ૧૯૩૦માં રાજીનામું આપી સત્યાગ્રહની લડતમાં જોડાયા. ત્યારબાદ અમદાવાદ ખાતે જીવણલાલ અમરશી પુસ્તકવિક્રેતાની પેઢીમાં. ‘સ્ત્રીબોધ’ના સહાયક તંત્રી.
‘સ્ત્રીજીવન’ના તંત્રી. |