લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

એપ્રિલ ૨૦૦૯
- નારાયણ દેસાઈ


ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણકા ગામથી ભાઈ પ્રવીણ મકવાણાએ બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે એક પ્રશ્ન પૂછ્યો છે કે 'આપ કેવા દલિત વિકાસને ઈચ્છો છો?' આ પ્રશ્ન અંગે થોડા ઊંડાણથી વિચાર કરવાનું મન થાય છે.

એક જ વાક્યમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો હોય તો એમ કહેવાય કે 'હું એવો વિકાસ ઈચ્છું છું કે જેમાં દલિત-બિનદલિતના વિકાસ અલગ ન રહે. જ્યાં બધાં સાથે ચડે, કોઈ કોઈને પાછળ રાખીને આગળ વધવા પ્રયત્ન ન કરે.". . ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - એપ્રિલ ૨૦૦૯

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.