લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

ઓગસ્ટ ૨૦૦૯
- નારાયણ દેસાઈ


પરિષદની સાહિત્યયાત્રાનો ત્રીજો તબક્કો પૂરો થયો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં સંખ્યાબંધ નગરો અને કસબા સુધી પરિષદ પહોંચી અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કચ્છ અને મધ્ય ગુજરાત કરી પહેલી-બીજી ઓક્ટોબરે સાહિત્યયાત્રાના સમાપનની યોજના વિચારાઈ છે. હવે આપણા બંધારણમાં પણ એનો ઉલ્લેખ થયો છે. આ પ્રવૃત્તિ સારુ એક મંત્રી વિશેષ ધ્યાન આપશે એવી અપેક્ષા રખાઈ છે, તેથી આવતા સત્રમાં હજી વધારે વિસ્તારમાં અને ઊંડાણમાં પહોંચવાની આશા છે. આ સત્રમાં ત્રણેય ક્ષેત્રોમાં ત્રણ-ચાર દિવસો યાત્રા સાથે ગાળવાથી મેં જે તાજગી અનુભવી છે એની લ્હાણી 'પરબ'ના વાચકો સાથે કરી લઉં. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર -ઓગસ્ટ ૨૦૦૯

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.