લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

ફેબ્રુઆરી ૨૦૦૯
- નારાયણ દેસાઈ

ડાયોસ્પોરિક સમ્મેલન નિમિત્તે

દુનિયાના જુદા જુદા દેશોમાં જઈ વસેલા ગુજરાતીઓનું એક સમ્મેલન અમદાવાદમાં ગઈ દશમી અને અગિયારમી જાન્યુઆરીએ ક્રમશ: ગૂજરાત વિદ્યાપીઠ અને સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક ભવનમાં ભરાઈ ગયું. એમાં પ્રતિનિધિ તરીકે હાજરી આપનારાઓ સારુ 'ડાયોસ્પોરા' શબ્દ વપરાય છે. એ શબ્દનું મૂળ ગ્રીક ભાષામાં છે અને તેનો ધાત્વર્થ વિખેરાયલા એવો થાય છે. ઇઝરાઇલ દેશમાંથી વિખેરાઈને દુનિયામાં ઠેકઠેકાણે જઈ વસેલા યહૂદીઓ સારુ આ શબ્દ વપરાયો છે. મને તો આ લોકોને વિશ્વનિવાસી ગુજરાતીઓ કહેવાનું ગમે.

આ બંને દિવસોનાં ભાષણો ઉપરથી એવી છાપ પડી કે અલગ અલગ દેશમાં વસતા ગુજરાતીઓ પોતાની અંદરના ન્યાતજાત, ધર્મસંપ્રદાયના ભેદભાવો ભૂલી ગુજરાતીઓ તરીકે જ ઓળખાય એવી લાગણી પણ કેટલાક વક્તાઓનાં ભાષણોમાં પ્રગટ થઈ, જે વધાવી લેવા જેવી હતી. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - ફેબ્રુઆરી ૨૦૦૯

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.