લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

મે ૨૦૦૯
- નારાયણ દેસાઈ


ઘરને ખૂણે એક-બે વિદ્વાન મિત્રો જોડે વાતચીત કરતાઁ અચાનક જ મને ભાન થયું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના સૈન્યો દ્વારા જીતી લીધેલા બે દેશોમાં પ્રજા દ્વારા અહિંસક લડત અપાયેલી તેની જાણ મિત્રોને નહોતી. નોર્વેના કબજા પકી હિટલરના મળતિયા ક્વિઝલિંગના શાસનમાં આખી શિક્ષણપદ્ધતિમાં પાઠ્યક્રમો બદલીને સરમુખત્યારશાહીને અનુકૂળ એવા બનાવવાના પ્રયાસો થયા ત્યારે ત્યાંના શિક્ષકો અને અધ્યાપકોએ એનો શાંતિમય રીતે પ્રતિકાર કરેલો. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - મે ૨૦૦૯

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.