લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

એપ્રિલ ૨૦૧૦
- ભગવતીકુમાર શર્મા


સાહિત્યસર્જન: વૈયક્તિક પ્રવૃત્તિ કે સહિયારી ?
કુમારના સદગત તંત્રી બચુભાઈ રાવતે 'કુમાર' કાર્યાલયમાં વર્ષો સુધી 'બુધકવિસભા'નું સંચાલન કરી ગુજરાતી કવિઓની પેઢીઓનું અદભુત જતન-સંવર્ધન કર્યું હતું. સિત્તેરના દાયકામાં અમદાવાદ જવાનું થતું ત્યારે 'બુધકવિસભા'નો મેં પણ લાભ લીધો હતો. એ સ્તુત્ય પ્રવૃત્તિ તે પછી 'કુમાર'ના વર્તમાન તંત્રી અને કવિ-વિવેચક ડૉ.ધીરુ પરીખે 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના ભવનમાં ચાલુ રાખી. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - એપ્રિલ ૨૦૧૦

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.