લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

નવેમ્બર ૨૦૧૦
- ભગવતીકુમાર શર્મા


નવા પુસ્તકોની માહિતી વાચકો સુધી કઈ રીતે પહોંચી શકે : વિમોચન અને લોકાર્પણ એ આજના સાહિત્યક્ષેત્રમાં બહુ પ્રચલિત શબ્દો છે. ક્યારેક અંગ્રેજી શબ્દ Launching પણ વપરાય છે. તે ઘ્ણેઅંશે માર્કેટિંગની પરિભાષાનો શબ્દ છે. પહેલાં વિમોચન શબ્દ જ પ્રયોજાતો હતો. હવે તેનું સ્થાન મહદંશે લોકાર્પણે લીશું છે. સાક્ષરવર્ય ડૉ.વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને વિમોચન શબ્દ યોગ્ય લાગતો નહતો. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - નવેમ્બર ૨૦૧૦

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.