લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

ઓક્ટોબર ૨૦૧૦
- ભગવતીકુમાર શર્મા


એ ૧૯૫૭નું વર્ષ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ત્યારે અમદાવાદમાં યોજાયું હતું. સુરતથી અમે વડીલ અને નવોદિત કેટલાક મિત્રો એ અધિવેશનમાં હાજરી આપવા અમદાવાદ ગયા હતા. અમારો ઉતારો એક જ મોટા ખંડમાં હતો. એક સવારે કવિવર નિરંજન ભગત અમારે ઓરડે આવ્યા. અમે તો રાજી થઈ ગયા. વાત કવિતાની નીકળી...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - ઓક્ટોબર ૨૦૧૦

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.