લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

સપ્ટેમ્બર ૨૦૧૦
- ભગવતીકુમાર શર્મા


કાવ્યસર્જનની પ્રેરણારીતિ બદલાઈ રહી છે? : મારા એક ચિરપરિચિત, પ્રિય યુવાન કવિની આ વાત છે. તે નિમિત્તે હું કવિતાસર્જનમાં કંઈક બદલાયેલા પ્રવાહનો સંકેત કરવા માગું છું. એ કવિએ ઊગતાવેંત ઉત્તમ ગઝલો અને ગીતો લખ્યાં. એની રચનાઓ ભાવકો અને વિવેચકોનો એકસરખો આવકાર પામી. એના એક કાવ્યસંગ્રહની પ્રસ્તાવના મેં પ્રેમથી અને પૂરિ અભ્યાસ કરીને લખી હતી. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - સપ્ટેમ્બર ૨૦૧૦

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.