લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

ઓગસ્ટ ૨૦૧૦
- ભગવતીકુમાર શર્મા


મન ઉપર એવી છાપ ઊપસવા માંડી છે કે 'ગુજરાતી સાહિત્ય પરિષદ' અને તેવી બીજી સંસ્થાઓના પૂર્ણ સહકારથી ગુજરાત સરકારે ગુજરાતી પ્રજામાં વાચનપ્રસારણના ઉમદા હેતુથી 'વાંચે ગુજરાત'નું જે ગુજરાતવ્યાપી અભિયાન આરંભ્યું છે તેનું પ્રથમ ઉડ્ડૅયન-ચરણ (ટીએક ઓફ સ્ટેજ) પૂરા ઉત્સાહ અને નિષ્ઠાથી સાકાર થવા માંડ્યું છે. આ એક સંતોષપ્રેરક સ્થિતિ લેખાય. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - ઓગસ્ટ ૨૦૧૦

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.