ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રમણલાલ જોશી

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
મુખ્ય પૃષ્ઠ | લાઇબ્રેરી | પ્રવૃત્તિઓ | ઓનલાઇન-વેચાણ | પ્રસંગો-કાર્યક્રમો | ફોટો ગૅલરી | સહાય | સંચાલન | ઈ – બુક્સ |
કેટેલોગ વિશે |
ડેટાબેઝ |
હસ્તપ્રત |
ફોટોગ્રાફ |
માર્ગદર્શન |
પ્રોત્સાહન |
શિક્ષણ |
અનુવાદ |
વ્યાખ્યાનમાળા/સમિતિ |
પ્રકાશન |
દ્રશ્ય-શ્રાવ્ય |
પુસ્તકો |
જોડણીકોશ |
ફોટોગ્રાફ |
ઈ-સંગ્રહ |
સીડી |
ભેટ |
અન્ય |
આગામી કાર્યક્રમ |
સાહિત્ય સેમિનાર |
કાવ્યપઠન |
બાળવિભાગ |
માન્યતા |
સમાચાર |
અન્ય |
સાહિત્ય સર્જકો |
કાર્યક્રમો |
ભૂતપૂર્વ પ્રમુખો |
વર્તમાન (પ્રકાશ ન શાહ)રીશે |
ભૂતપૂર્વવઝ |
વર્તમાન કીર્તિદા એસ શારત |
ભૂતપૂર્વ |
ટ્રસ્ટીશ્રીઓ |
કાર્યવાહક સમિતિ |
મધ્યસ્થ સમિતિષ |
કર્તા પરિચય:રમણલાલ જેઠાલાલ જોશી (૨૨-૫-૧૯૨૬, ૧૦-૯-૨૦૦૬) - જાણીતા વિવેચક, સાહિત્ય વિચારના સામયિક 'ઉદ્દેશ'ના આદ્યતંત્રી. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના હીરપુરા ગામમાં જન્મ. માતાનું નામ મણિબહેન. ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને ૧ ૯૮૬ - ૧૯૮૭નાં વર્ષોમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી. ૧૯૮૬માં તે ગુજરાત યુનિવર્સિટીના ભાષા - સાહિત્ય ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા હતા. એમની પાંચેક દાયકાની સાતત્યપૂર્વકની શબ્દસાધનાને પરિણામે ગુજરાતી સાહિત્યને એમની પાસેથી બેતાળીસ જેટલાં વિવેચન, સંશોધન અને સંપાદનનાં પુસ્તકો સાંપડ્યા છે. એમના વિવેચનગ્રંથ 'વિવેચનની પ્રક્રિયા'ને ૧૯૮૪માં કેન્દ્રીય સાહિત્ય એકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગોવર્ધનરામના ઊંડા અભ્યાસી અને સુંદરમ - ઉમાશંકર જોશીના અંતેવાસી તરીકે એ જાણીતા હતા. એમણે શરૂ કરેલી 'ગુજરાતી ગ્રંથકાર શ્રેણી'માં આપણા મહત્ત્વના સાહિત્યકારો વિશેના ૪૮ જેટલા લઘુગ્રંથો પ્રગટ થયા છે. એમને ગુજરાતી સાહિત્યનાં અનેક માન-સન્માન મળેલાં છે. ઈ.સ.૧૯૯૩માં શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ મળેલો તો એમની સુદીર્ઘ સાહિત્યસેવાઓને અનુલક્ષીને ઈ.સ.૨૦૦૨માં એમને ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવેલા. |