સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

સદીપર્યંત...

સાહિત્યનું સંવર્ધન


  • ૧૯૦૫માં પ્રારંભ
    રણજિતરામના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી શુભશરૂઆત
  • પ્રથમ પ્રમુખ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી - સરસ્વતીચંદ્રના સર્જક
  • ૧૯૨૦માં રવીન્દ્રનાથ ટાગોરની વિશિષ્ટ ઉપસ્થિતિ
  • ૧૯૨૮થી ૧૯૫૫: શ્રી કનૈયાલાલ મુનશીએ સુકાન સંભાળ્યું.
  • ૧૯૩૬માં મહાત્મા ગાંધીપ્રમુખપદે
  • ૧૯૫૫માં ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકારો દ્વારા પરિષદ દ્વિજત્વ પામી
  • ૧૯૫૮માં નવા બંધારણ અનુસાર પ્રથમ સંમેલન, અમદાવાદ
  • ૧૯૭૫ પ્રવૃત્તિનો વિસ્તાર
  • ૧૯૮૦-૮૧ પરિષદભવન. નિર્માણ.
  • ૧૯૮૧ પછી વિવિધ ઘટકોનું આયોજન
  • ૧૯૮૧ પછી ક.લા.સ્વાધ્યાયમંદિરનો આરંભ

 

ઇતિહાસ: વિગતવાર

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.