ઇ-ન્યુઝલેટર

નિમંત્રણ

સાહિત્ય યાત્રા: તા.૪-૭-૦૮ થી તા. ૧૦-૭-૦૮ દરમિયાન યોજાનારી સાહિત્ય યાત્રાનો પ્રાથમિક કાર્યક્રમ


સુજ્ઞશ્રી,
આ કાર્યક્રમોમાં વધુમાં વધુ સ્થાનિક-સાહિત્યકારો ભાગ લે તેવી નેમ સેવીએ છીએ. કાર્યક્રમનું આયોજન બહુધા સ્થાનિક મિત્રો જ ગોઠવશે. તેમાં સ્થાનિક તેમજ આમંત્રિત આપ સૌ સાહિત્યરસિકોનો સહયોગ મળશે તેવી અપેક્ષા છે.
- મનસુખ સલ્લા, ભારતી ર. દવે, અનિલા દલાલ, રાજેન્દ્ર પટેલ

તારીખ સ્થળ સંયોજકો સાહિત્યકારો
તા.૪-૭-૦૮, શુક્રવાર ભાવનગર વિનોદ જોષી
માય ડિયર જ્યુ
જયન્ત મેઘાણી
અજય ઓઝા
મહેન્દ્રસિંહ પરમાર
વિપુલ ચૌધરી
નારાયણભાઈ દેસાઈ
અનિલાબહેન દલાલ
રાજેન્દ્ર પટેલ
ઉષાબહેન ઉપાધ્યાય
પ્રફુલ્લ રાવલ
ઉપરાંત અન્ય સાહિત્યકારો
તા.૫-૭-૦૮, શનિવાર અમરેલી હર્ષદ ચંદારણ
કિશોર મહેતા
નારાયણભાઈ દેસાઈ
અનિલાબહેન દલાલ
રાજેન્દ્ર પટેલ
ઉષાબહેન ઉપાધ્યાય
પ્રફુલ્લ રાવલ
ઉપરાંત અન્ય સાહિત્યકારો
તા.૬-૭-૦૮, રવિવાર જૂનાગઢ હેમંત નાણાવટી
વીરુ પુરોહિત
મુનીકુમાર પંડ્યા
નારાયણભાઈ દેસાઈ
અનિલાબહેન દલાલ
રાજેન્દ્ર પટેલ
ઉષાબહેન ઉપાધ્યાય
પ્રફુલ્લ રાવલ
રાજેન્દ્ર શુક્લ
મનોજ રાવલ
નિરંજન રાજ્યગુરુ
નાથાલાલ ગોહિલ
હરિકૃષ્ણ પાઠક
ઉપરાંત અન્ય સાહિત્યકારો
તા.૭-૭-૦૮, સોમવાર પોરબંદર નરોત્તમ પલાણ
સુલભા દેવપુરકર
રઘુવીરભાઈ ચૌધરી
રમેશ ર. દવે
ભારતી ર. દવે
મનોજ રાવલ
નિરંજન રાજ્યગુરુ
નાથાલાલ ગોહિલ
હરિકૃષ્ણ પાઠક
ઉપરાંત અન્ય સાહિત્યકારો
તા.૮-૭-૦૮, મંગળવાર જામનગર લાભશંકર પુરોહિત
દુષ્યંત પંડ્યા
અભિજીત વ્યાસ
પ્રફુલ્લ દવે
રઘુવીરભાઈ ચૌધરી
રમેશ ર. દવે
ભારતી ર. દવે
રાજેન્દ્ર પટેલ
નિરંજન રાજ્યગુરુ
હરિકૃષ્ણ પાઠક
ઉપરાંત અન્ય સાહિત્યકારો
તા.૯-૭-૦૮, બુધવાર રાજકોટ નીતિન વડગામા
સંજુ વાળા
અનિલ ખંભાયતા
બળવંત જાની
અંબાદાન રોહડિયા
કુમારપાળ દેસાઈ
રાજેન્દ્ર શુક્લ
મનસુખ સલ્લા
સતીશ વ્યાસ
મણિલાલ હ. પટેલ
ઉપરાંત અન્ય સાહિત્યકારો
તા.૧૦-૭-૦૮, ગુરુવાર સુરેન્દ્રનગર નાગજીભાઈ દેસાઈ
ચન્દ્રકાન્ત વ્યાસ
જયેશભાઈ
રધુવીરભાઈ ચૌધરી
કુમારપાળ દેસાઈ
મનસુખ સલ્લા
રતિલાલ બોરીસાગર
રાજેન્દ્ર પટેલ
સતીશ વ્યાસ
મણિલાલ હ. પટેલ
ઉપરાંત અન્ય સાહિત્યકારો

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.