ઇ-ન્યુઝલેટર

નિમંત્રણ: ૦૫/૦૬/૨૦૦૮

વ્યાખ્યાન: રવીન્દ્રભવન


સુજ્ઞશ્રી,
રવીન્દ્રભવનના ઉપક્રમે, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી શૈલેષ પારેખ વ્યાખ્યાન આપશે. આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

તારીખ: ૫ જૂન ૨૦૦૮, ગુરુવાર, સમય: સાંજે ૬.૩૦ વાગ્યે
સ્થળ: ગોવર્ધનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાછળ, અમદાવાદ ૩૮૦ ૦૦૯

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.