ઇ-ન્યુઝલેટર

નિમંત્રણ: તા.તા.૯-૧૧-૨૦૦૮

"સ્મરણાંજલિ"


સુજ્ઞશ્રી,
"સ્મરણાંજલિ", સ્વ.કવિ અદિલ મનસૂરીની સ્મૃતિમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહેવા આપને હાર્દિક નિમંત્રણ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ, તા.૯-૧૧-૨૦૦૮, સાંજે ૬.૦ કલાકે

- રાજેન્દ્ર પટેલ

 

માહિતી: પચ્ચીસમું જ્ઞાનસત્ર

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.