ઇ-ન્યુઝલેટર

નિમંત્રણ

બાળગ્રંથાલયનું ઉદઘાટન


સુજ્ઞશ્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલયના ઉપક્રમે તેના બાળગ્રંથાલયના ઉદઘાટનમાં સહભાગી થવા આપને હાર્દિક નિમંત્રણ છે.
ગોવર્ધનસ્મૃતિમંદિઅર, તા.૨૬-૯-૨૦૦૮, શુક્રવાર, સાંજે ૪.૦ કલાકે

- મનસુખ સલ્લા, ભારતી ર. દવે, અનિલા દલાલ, રવીન્દ્ર પારેખ, રાજેન્દ્ર પટેલ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.