ઇ-ન્યુઝલેટર

૧૪-૨-૨૦૦૯

વ્યાખ્યાન



સુજ્ઞશ્રી,
તા.૧૪-૨-૨૦૦૯ ના રોજ રવિશંકર રાવળ વ્યાખ્યાન શ્રેણીના ઉપક્રમે શ્રી નવરોઝ કોન્ટ્રાક્ટર શ્રેણીનું છઠ્ઠું વ્યાખ્યાન પરિષદભવનમાં આપશે. સૌને હાજર રહેવા નિમંત્રણ છે.

સ્થળ: ગોવર્ધન સ્મૃતિમંદિર, પરિષદ ભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ,
સમય: ૬.૩૦ સાંજે, તા.૧૪-૨-૨૦૦૯

મનસુખ સલ્લા, અનિલા દલાલ, રવીન્દ્ર પારેખ, ભારતી ર.દવે
મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.