ઈ-ન્યુઝલેટર | જાન્યુઆરી ૨૦૧૩

૨૭મું જ્ઞાનસત્ર, સુરત, ડિસેમ્બર ૨૦૧૨
૨૭મું જ્ઞાનસત્ર
સમાચાર:નર્મદની ભૂમિ પર પરિષદનું ૨૭મું જ્ઞાનસત્ર જ્યારે મળે છે, ત્યારે પ્રત્યેક ભાષા, સાહિત્ય, સંસ્કૃતિપ્રેમીએ ત્રણ પ્રસંગો ફરીથી યાદ કરવા જોઈએ. આશરે ત્રણસો વર્ષ પહેલાં કવિ પ્રેમાનંદે ગુજરાતી ભાષાની...
ખોવાયા છે બળકટ શબ્દો
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર: મારી નવલકથા અખબારમાં ક્રમશ: પ્રગટ થતી હતી. પ્રકરણ પ્રેસમાં જતું હોય ત્યારે રાતની ફરજ પરના પરિચિત પત્રકાર ભાઈ મને ઘણીવાર ફોન કરે: વર્ષાબહેન, તમે એક જગ્યાએ મનની ભોગળ લખ્યું છે, તો ભોગળ એટલે શું? ...
પુસ્તક: મધ્યકાલીન કાવ્યશાસ્ત્ર
લે.ધીરુ પરીખ: ભોગીલાલ સાંડેસરા સ્વાધ્યાયપીઠ અંતર્ગત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના અભ્યાસી વિદ્વાન શ્રી ધીરુ પરીખે મધ્યકાલીન સાહિત્યના આધારે તેનું કાવ્યશાસ્ત્ર અહીં રજૂ કર્યું છે. મધ્યકાલીન કાવ્યશાસ્ત્રનું આ ગુજરાતી સાહિત્યમાં પહેલું પ્રકાશન છે.

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Jan01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here.

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad

 

 

પરબ: જાન્યુઆરી ૨૦૧૩

સાહિત્ય પર વિડિયો : બુધસભા તા.૨૬-૧૨

(કવિ રિચાર્ડ વિલ્બરની કવિતા પર વ્યાખ્યાન)